પૂ. મોરારીબાપુની વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અને રૂ. 51 લાખની સહાય
પૂ. મોરારીબાપુની વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અને રૂ. 51 લાખની સહાય
Blog Article
પ. પૂ. મોરારીબાપુએ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવીને રૂ. 51 લાખની સહાય જાહેર કરી હતી. ૧૨/૬/૨૫નો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો હતો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દિવસ કયારેય નહીં ભૂલાય. અમદાવાદથી લંડન જવા ટેકઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૭૦ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુ આ કરુણ બનાવથી વ્યથિત થયા હતા. ૧૩/૬/૨૫ નાં રોજ તલગાજરડા ખાતે અત્યંત સાદગીપૂર્ણ રીતે એક ભંડારાનું આયોજન કરાયું હતું અને તે ભંડારો પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને સમર્પિત કર્યો હતો.
Report this page